Home Desh Tragedy in Jabalpur: જબલપુર બરગી ડેમમાં વાવાઝોડાને કારણે ક્રૂઝ પલટી ગયું, 4નાં...

Tragedy in Jabalpur: જબલપુર બરગી ડેમમાં વાવાઝોડાને કારણે ક્રૂઝ પલટી ગયું, 4નાં મોત, બચાવ કામગીરી ચાલુ

0
286
Tragedy in Jabalpur
Tragedy in Jabalpur
Tragedy in Jabalpur

Tragedy in Jabalpur:  મધ્યપ્રદેશના જબલપુરમાં ગુરુવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બરગી ડેમના જળાશયમાં પ્રવાસીઓથી ભરેલું એક ક્રૂઝ અચાનક આવેલા વાવાઝોડાને કારણે સંતુલન ગુમાવી બેસતા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ કરુણ ઘટનામાં અત્યાર સુધીમાં 4 પ્રવાસીઓના મૃતદેહ મળી આવ્યા છે.

Tragedy in Jabalpur

Tragedy in Jabalpur: દુર્ઘટનાની વિગતો:

Tragedy in Jabalpur

માહિતી અનુસાર, આ અકસ્માત બરગી ડેમના ખમરિયા ટાપુ પાસે સર્જાયો હતો. ક્રૂઝમાં ક્ષમતા કરતા વધુ એટલે કે 30થી વધુ પ્રવાસીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે. સાંજના સમયે અચાનક વાતાવરણ પલટાયું અને ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટકતા ચાલકે ક્રૂઝ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ક્રૂઝ પલટી મારી ગયું હતું.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોમાં ફફડાટ; ક્રૂડ ઓઈલ $120ને પાર પહોંચતા બજાર ધરાશાયી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે