Home State Gujarat Jayraj Ahir Sent to Jail:જયરાજ જેલભેગો, માયાભાઈના પુત્રની જામીન અરજી નામંજૂર મહુવા...

Jayraj Ahir Sent to Jail:જયરાજ જેલભેગો, માયાભાઈના પુત્રની જામીન અરજી નામંજૂર મહુવા કોર્ટમાં રજૂ થતાં જ ઢીલો પડી ગયો;

0
412
Jayraj Ahir
Jayraj Ahir

Jayraj Ahir Sent to Jail:નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં SITની તપાસ વધુ કડક બની છે. તપાસ દરમિયાન માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની સંડોવણી સામે આવતા તેની 24 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. આજે જયરાજ આહીરને ભાવનગર આઈજી ઓફિસથી પોલીસ કાફલા સાથે મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

Jayraj Ahir Sent to Jail:કોર્ટમાં રજૂઆત, જામીન અરજી ફગાવી

Jayraj Ahir Sent to Jail

મહુવા કોર્ટમાં જયરાજ આહીરને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જયરાજ તરફથી જામીન અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટએ ગંભીરતા ધ્યાનમાં લઈને જામીન અરજી નામંજૂર કરી દીધી. જામીન ફગાવાતા જ જયરાજ આહીર જેલભેગો થવાનો માર્ગ સ્પષ્ટ થયો છે.

Jayraj Ahir Sent to Jail:SITની તપાસમાં પુરાવા મજબૂત

SIT દ્વારા છેલ્લા 27 દિવસથી ચાલી રહેલી તપાસ દરમિયાન આરોપીઓ વચ્ચેના મોબાઈલ સંપર્કો, લોકેશન ડેટા, CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસમાં જયરાજ આહીરની ભૂમિકા સ્પષ્ટ થતી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

Jayraj Ahir Sent to Jail:પોલીસની ભૂમિકા પણ તપાસના દાયરામાં

Jayraj Ahir Sent to Jail

પ્રાથમિક માહિતી મુજબ SITની તપાસમાં સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. તપાસ દરમિયાન કેટલીક ગંભીર લાપરવાહીઓ બહાર આવતાં SITએ સ્થાનિક પોલીસની ભૂમિકા પણ ચકાસણી હેઠળ લીધી હોવાનું જાણવા મળ્યું છે.

કોળી સમાજમાં ઉજવણી

જયરાજ આહીરની ધરપકડ અને જામીન નામંજૂર થતા કોળી સમાજના લોકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. કેટલાક વિસ્તારોમાં ફટાકડા ફોડી સત્યના વિજયના નારા લગાવવામાં આવ્યા હતા.

Jayraj Ahir Sent to Jail

અત્યાર સુધી 14 આરોપીઓ ઝડપાયા

ઉલ્લેખનીય છે કે આ કેસમાં SIT દ્વારા અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. SITનું કહેવું છે કે કેસની તલસ્પર્શી તપાસ હજુ ચાલુ છે અને જે કોઈ પણ દોષિત હશે તેને કાયદાની પકડમાંથી છોડવામાં આવશે નહીં.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

જયરાજ આહીરની પૂછપરછ અને કોર્ટ રજૂઆત દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરી તેમજ મહુવા કોર્ટ પરિસરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જામીન અરજી નામંજૂર થયા બાદ જયરાજ આહીરને પોલીસ કાફલા સાથે ભાવનગર રવાના કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :A Nation Salutes Him: સુરતના સિક્યુરિટી ગાર્ડને PMOનો ફોન 26 જાન્યુઆરીની પરેડ જોવા દિલ્હીનું વિશેષ આમંત્રણ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે