Home Desh Mohan Bhagwat:પાકિસ્તાનને ભારતની શાંતિની ભાષા સમજાતી નથી,મોહન ભાગવત નું મોટુ નિવેદન .#rss,#india,#mohanbhagwat,

Mohan Bhagwat:પાકિસ્તાનને ભારતની શાંતિની ભાષા સમજાતી નથી,મોહન ભાગવત નું મોટુ નિવેદન .#rss,#india,#mohanbhagwat,

0
457
Mohan Bhagwat:
Mohan Bhagwat:

Mohan Bhagwat: #rss,#india,#mohanbhagwat,ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા સંબંધોના માહોલ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે પાકિસ્તાન વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા છે. બેંગલુરુમાં યોજાયેલા કાર્યક્રમ **‘100 સાલ કી સંઘ યાત્રા – નયે ક્ષિતિજ’**માં સંબોધન દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “પાકિસ્તાન શાંતિ ઈચ્છતું નથી, જ્યારે ભારત હંમેશા શાંતિ માટે પ્રયત્નશીલ રહ્યું છે.”

Mohan Bhagwat:

Mohan Bhagwat: “ભારત હંમેશા પાકિસ્તાન સાથે શાંતિ ઈચ્છે છે, પરંતુ પાકિસ્તાન તેની કદર કરતું નથી. ભારત ઝઘડો શરૂ કરતું નથી, પરંતુ જો પાકિસ્તાન કરાર તોડશે કે ઉશ્કેરણી કરશે, તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. જેટલો પ્રયાસ પાકિસ્તાન કરશે, તેટલું નુકસાન એને જ થશે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “પાકિસ્તાનને ભારતની શાંતિની ભાષા સમજાતી નથી, તેથી તેને તેની જ ભાષામાં જવાબ આપવો પડશે — જે ભાષા તે સમજે છે. પાકિસ્તાન ભારતનું કશું બગાડી શકતું નથી, પણ તેના હઠીલા વલણના પરિણામે એને જ નુકસાન થશે.”

Mohan Bhagwat:

Mohan Bhagwat:ભાગવતે 1971 ના યુદ્ધનો ઉલ્લેખ કર્યો

ભાગવતે 1971ના યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે સમયે પાકિસ્તાને હુમલો કર્યો હતો અને તેને 90,000 સૈનિકો ગુમાવીને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. જો પાકિસ્તાન આવું વર્તન ચાલુ રાખશે, તો તેને ફરી એવો જ પાઠ શીખવો પડશે.

Mohan Bhagwat:

Mohan Bhagwat: ભાગવતે સાવચેત રહેવાની સલાહ આપી

અંતમાં ભાગવતે ભારતને સાવચેત રહેવાની સલાહ આપતાં કહ્યું કે, “ભારતે પાકિસ્તાનના દરેક પ્રયાસ માટે તૈયાર રહેવું પડશે. દરેક વખતે એને પસ્તાવો થાય એવું જડબાતોડ જવાબ આપવો જરૂરી છે. એક દિવસ પાકિસ્તાનને સમજાશે કે સહયોગમાં જ એની ભલાઈ છે.”

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :

Kutch news:લખપતમાં 14 વર્ષના કિશોરના ખિસ્સામાં ફાટ્યો મોબાઇલ,

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે