Home Desh NIMAS: અરુણાચલમાં અનામી શિખરને ભારતે આપ્યું નામ… ‘આ અમારો વિસ્તાર છે’: ચીનની...

NIMAS: અરુણાચલમાં અનામી શિખરને ભારતે આપ્યું નામ… ‘આ અમારો વિસ્તાર છે’: ચીનની ફરી અવળચંડાઈ

0
808
NIMAS: અરુણાચલમાં અનામી શિખરને ભારતે આપ્યું નામ... 'આ અમારો વિસ્તાર છે': ચીનની ફરી અવળચંડાઈ
NIMAS: અરુણાચલમાં અનામી શિખરને ભારતે આપ્યું નામ... 'આ અમારો વિસ્તાર છે': ચીનની ફરી અવળચંડાઈ

NIMAS: ચીને ફરી એકવાર અરુણાચલ પ્રદેશ પર નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે ભારતીય પર્વતારોહકોએ અરુણાચલ પ્રદેશમાં એક પર્વતનું નામ છઠ્ઠા દલાઈ લામાના નામ પર રાખ્યું ત્યારે ચીન ગુસ્સે થઈ ગયું. ચીને આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે.

NIMAS એ 21 હજાર ફીટ પર્વત શિખર સર કર્યું

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ એન્ડ એડવેન્ચર સ્પોર્ટ્સ (NIMAS) ની એક ટીમે અરુણાચલ પ્રદેશમાં એક અનામી 20,942 ફૂટ ઊંચા શિખર સર કર્યું હતું અને તેનું નામ છઠ્ઠા દલાઈ લામા, ત્સાંગ્યાંગ ગ્યાત્સોના નામ પર રાખવાનો નિર્ણય કર્યો હતો. NIMAS સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરે છે.

NIMAS: અરુણાચલમાં અનામી શિખરને ભારતે આપ્યું નામ... 'આ અમારો વિસ્તાર છે': ચીનની ફરી અવળચંડાઈ
NIMAS: અરુણાચલમાં અનામી શિખરને ભારતે આપ્યું નામ… ‘આ અમારો વિસ્તાર છે’: ચીનની ફરી અવળચંડાઈ

સંરક્ષણ મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “છઠ્ઠા દલાઈ લામાના નામ પર ટેકરીનું નામકરણ તેમના બુદ્ધિમત્તા અને મોનપા સમુદાય (Monpa community)માં તેમના ગહન યોગદાનનું સન્માન કરવા માટે છે.”

ત્સાંગ ગ્યાત્સો કોણ હતા?

તમને જણાવી દઈએ કે ત્સાંગ ગ્યાત્સોનો જન્મ 1682માં મોન તવાંગ વિસ્તારમાં થયો હતો. દલાઈ લામા રિટજેન ત્સાંગ્યાંગ ગ્યાત્સોએ અરુણાચલ પ્રદેશના મોનપા સમુદાયમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જે ઉત્તરપૂર્વ ભારતમાં એકમાત્ર વિચરતી જાતિ છે.

ચીનની અવળચંડાઈ

જ્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાનને આ મામલે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, મને ખબર નથી કે તમે શું વાત કરી રહ્યા છો.

તેમણે કહ્યું, “મારે કહેવું જોઈએ કે જંગનાન (ભારતનો અરુણાચલ પ્રદેશ) ચીનનો વિસ્તાર છે અને ભારત માટે ચીનના ક્ષેત્રમાં ‘અરુણાચલ પ્રદેશ’ સ્થાપિત કરવું ગેરકાયદેસર છે.

જો કે ભારતે સતત ચીનના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. ભારતે અનેક વખત ચીનના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે અરુણાચલ પ્રદેશ દેશનો અભિન્ન અંગ છે. આ પહેલા ચીને પીએમ મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે વાંધો વ્યક્ત કર્યો હતો. ચીને અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારોના નામ પણ બદલી નાખ્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે