Home Breaking News ModiCabinet : મોદી 2.0 ના એવા કયા મંત્રીઓ છે જેમને ના મળ્યું...

ModiCabinet : મોદી 2.0 ના એવા કયા મંત્રીઓ છે જેમને ના મળ્યું MODI 3.0માં સ્થાન

0
971
ModiCabinet
ModiCabinet

ModiCabinet : NDA ગઠબંધનની નવી મોદી સરકાર 3.0ના શપથગ્રહણ થોડીકજ ક્ષણોમાં શરુ થશે, સુત્રો મુજબ 65થી વધારે મંત્રીઓ મોદી સરકારમાં શપથ લઇ શકે છે. સામાન્ય રીતે તમામ મંત્રીઓને શપથ માટેની જાણ કરી દેવામાં આવી છે, તમામ સંભવિત મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદીએ બેઠક પણ કરી દિધિ છે, ત્યારે અહી એક વાત સામે આવી છે કે ગત મોદી 2.0 સરકારમાં રહેલા કેટલાક મંત્રીઓના પત્તા કપાયા છે.

ModiCabinet

ModiCabinet : થોડીકક્ષણોમાં વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી શપથ લેશે, આ પહેલા દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. જે સાંસદો સુધી ફોન પહોંચ્યો છે તેઓ ખુશીથી શપથગ્રહણ સમારોહની તૈયારી કરી રહ્યા છે, પરંતુ ફોન ન આવતાં વરિષ્ઠ સાંસદોને લઈને ચિંતાની સ્થિતિ સર્જાઈ છે. જે સાંસદોને ફોન નથી આવ્યા તેઓ લગભગ નવી મોદી સરકાર 3.0માં સામેલ નથી તે લગભગ નક્કી છે,

ModiCabinet

ModiCabinet : ગત મોદી સરકારના 21 દિગ્ગજનાં મંત્રીઓના નામ સામે આવ્યાં છે, જેમને મોદી સરકાર 2.0માં ખૂબ જ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ આપવામાં આવી હતી, પરંતુ આ વખતે તેમનાં નામ યાદીમાંથી ગાયબ છે. અત્યાર સુધી ન તો તેમને ફોન આવ્યો છે કે ન તો તેઓ PM આવાસ પર યોજાયેલી મિટિંગમાં સામેલ થયા છે. જોકે આમાં ઘણાં એવાં નામ છે, જેઓ ચૂંટણી જીતી શક્યાં નથી. આવો નજર કરીએ એવા કયા મંત્રીઓ છે જેમને રીપીટ કરવામાં નથી આવ્યા.  

ModiCabinet :   21 મંત્રીઓ જેમના પત્તા કપાયા

  1. અજય ભટ્ટ
  2. સાધ્વી નિરંજન જ્યોતિ
  3. મીનાક્ષી લેખી
  4. રાજકુમાર રંજન સિંહ
  5. જનરલ વીકે સિંહ
  6. આરકે સિંહ
  7. અર્જુન મુંડા
  8. સ્મૃતિ ઈરાની
  9. અનુરાગ ઠાકુર
  10. રાજીવ ચંદ્રશેખર
  11. નિશિથ પ્રામાણિક
  12. અજય મિશ્રા ટેની
  13. સુભાષ સરકાર
  14. જોન બાર્લા
  15. ભારતી પંવાર
  16. અશ્વિની ચૌબે
  17. રાવસાહેબ દાનવે
  18. કપિલ પાટીલ
  19. નારાયણ રાણે
  20. ભાગવત કરાડ
  21. પરસોત્તમ રૂપાલા

ModiCabinet : અનુરાગ ઠાકુર પહેલાં કેન્દ્રમાં નાણા રાજ્યમંત્રી હતા અને બાદમાં તેમને રમતગમત અને બાદમાં માહિતી અને પ્રસારણ જેવાં મહત્ત્વપૂર્ણ મંત્રાલયો આપવામાં આવ્યાં હતાં, પરંતુ આ વખતે અનુરાગ ઠાકુરને આ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા સમય બાદ જ્યારે પાર્ટીને નવા અધ્યક્ષ મળશે તો અનુરાગ ઠાકુરને સંગઠનમાં મહત્ત્વની જવાબદારી આપવામાં આવી શકે છે. જોકે ગુજરાતમાંથી રૂપાલા અને દેવુસિંહ ચૌહાણનાં પત્તાં કપાયાં છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે