Home Health કોવિડ 19 JN1 : કેટલો ખતરનાખ છે આ કોરોનાનો નવો વેરીયન્ટ ?...

કોવિડ 19 JN1 : કેટલો ખતરનાખ છે આ કોરોનાનો નવો વેરીયન્ટ ? જાણીલો આના લક્ષણો

0
599
કોવિડ-19 JN.1
કોવિડ-19 JN.1

કોવિડ 19 JN1 :  રાજ્યમાં મંગળવારે કોરોનાના ૨ કેસ નોંધાયા બાદ તંત્ર ચિંતામાં આવી ગયું છે.ફરીવાર દેશમાં વધી રહેલા કોરોના કેસો ચિંતા ઉપજાવે તેવા છે. ત્યારે કોવિડ 19 JN1   નામનો  નવા પ્રકારનો એક કેસ કેરળમાં નોંધાયો છે અને એકનું મૃત્યુ થયું છે. જે બાદ ત્યાંના આરોગ્ય અધિકારીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે આજે આપણે જાણીએ કે આ નવા કોરોના વેરીયંટના લક્ષાણો કેવા છે ? અને તેને લઈને આપણે શું કાળજી રાખવાની જરૂર છે ?.

કોવિડ 19 JN1

કોરોના વાયરસનો ડર હજી પણ આપણા હૃદય અને દિમાગમાંથી ઓછો થયો નથી. દરરોજ આપણે સમાચાર અને અખબારોમાં કોરોના વાયરસના નવા પ્રકારો (કોવિડ-19 JN.1 વિશે વાંચીએ છીએ અને સાંભળીએ છીએ. હવે ફરી એકવાર કોરોનાવાયરસ JN.1 ના નવા પ્રકારે કેરળમાં દસ્તક આપી છે.  આ  કોવિડ 19 JN.1 ના નવા પ્રકારનો એક કેસ કેરળમાં નોંધાયો છે અને એકનું મૃત્યુ થયું છે. જે બાદ ત્યાંના આરોગ્ય અધિકારીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.  

આરોગ્ય વિભાગ દ્વારા કોવિડના નવા પ્રકારો જાહેર કરવામાં આવ્યા હતા. તમારે તેના પ્રારંભિક લક્ષણો અને નિવારણ પદ્ધતિઓ વિશે પણ જાણવું જોઈએ જેથી કરીને તમે તમારી જાતને તેનાથી બચાવી શકો.

કોવિડ 19 JN1

કોવિડ 19 JN1 ના શું છે લક્ષણો ?

નવા કોરોના વેરીયન્ટ વિશે વાત કરીએ તો દર્દીઓએ તાવ, વહેતું નાક, ગળામાં દુખાવો, માથાનો દુખાવો અને કેટલાક કિસ્સાઓમાં હળવા જઠરાંત્રિય સમસ્યાઓ જેવા લક્ષણોની દેખાય છે.  દિલ્હીની ગંગારામ હોસ્પિટલના ચેસ્ટ મેડિસિનના વરિષ્ઠ સલાહકાર ડો. ઉજ્જવલ પ્રકાશના જણાવ્યા અનુસાર, આ પ્રકારના લક્ષણોથી લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે, પરંતુ ગભરાવાની જરૂર નથી.

JN ૧ 1

કોવિડ 19 JN1 થી શું રાખવી સાવધાની ?

ડોકટરના જણાવ્યા મુજબ તમારે વધુ સાવચેત રહેવું જોઈએ.  નવા વેરીયન્ટથી  ગભરાવાની કે સાવચેત રહેવા સિવાય બીજું કોઈ પગલું ભરવાની જરૂર નથી. ડૉક્ટરે વધુમાં કહ્યું કે, મોટાભાગના દર્દીઓમાં ઉપરના શ્વસન સંબંધી હળવા લક્ષણો હોય છે જે ચારથી પાંચ દિવસમાં ઠીક થઈ જાય છે.

તમે આ પણ વાંચી શકો છો

Corona returns: રાજ્યમાં આ શહેરમાં નોંધાયા કોરોનાના 2 કેસ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે