Home Desh ChhattisgarhCM : વડાપ્રધાન મોદીએ પોતાનું આપેલું વચન પૂરું કર્યું !!      

ChhattisgarhCM : વડાપ્રધાન મોદીએ પોતાનું આપેલું વચન પૂરું કર્યું !!      

0
669
#ChhattisgarhCM
#ChhattisgarhCM

 ChhattisgarhCM  : છત્તીસગઢમાં સીએમના નામને લઈને સસ્પેન્સ ખતમ થઇ ચુક્યો છે, આખરે છત્તીસગઢ રાજ્યને પોતાના નવા મુખ્યમંત્રી મળી ચુક્યા છે,   3 ડિસેમ્બરથી ચાલી રહેલ સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ભાજપે છતીસગઢ રાજ્યમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ મુખ્યમંત્રી પદ માટે વિષ્ણુદેવ સાય (विष्णु देव) ના નામને મંજૂરી આપી દીધી છે. વિધાનસભ્ય દળની બેઠકમાં તમામ ધારાસભ્યો વિષ્ણુદેવ સાય (विष्णु देव)ના નામ પર સહમત થયા હતા . ખુદ રમણ સિંહે પણ સાંઈને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. વિષ્ણુદેવ સાય (VishnuDeoSai)રાજ્યના રાજકારણમાં એક મોટો આદિવાસી ચહેરો છે. તેઓ કુંકુરીના ધારાસભ્ય છે. સાય રાયગઢથી સાંસદ પણ રહી ચૂક્યા છે. (ChhattisgarhCM)  

 #ChhattisgarhCM  : છત્તીસગઢમાં સીએમ તરીકે વિષ્ણુદેવ સાય (VishnuDeoSai) 4 વખત (1999-2014) રાયગઢથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. સાયએ નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી. પરંતુ ભાજપે તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા ન હતા, કારણ કે છત્તીસગઢમાં 2018ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા બાદ ભાજપે તેના કોઈપણ વર્તમાન સાંસદોનું પુનરાવર્તન ન કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે વિષ્ણુદેવ સાય રાજ્ય ભાજપના પૂર્વ અધ્યક્ષ પણ છે. જૂન 2020માં ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી વિષ્ણુદેવ સાય (VishnuDeoSai) ને છત્તીસગઢના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ ઓગસ્ટ 2022 સુધી પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદ પર રહ્યા.

હવે લોકસભાની જીત સુનિશ્ચિત કરવાની જવાબદારી ChhattisgarhCM સાય પર,

વિષ્ણુદેવ સાય  (VishnuDeoSai) છત્તીસગઢની કુંકુરી વિધાનસભામાંથી આવે છે. રાજ્યમાં આદિવાસી સમુદાયની વસ્તી સૌથી વધુ છે. વિષ્ણુદેવ આ સમુદાયના છે. અજીત જોગી પછી આ સમુદાયમાંથી કોઈ છત્તીસગઢ (ChhattisgarhCM) માં મુખ્યમંત્રી બની શક્યું નથી. આ વખતે ભાજપ આદિવાસી સમુદાયમાંથી આવતા સાય દ્વારા સમગ્ર દેશને સંદેશ આપી રહી છે. તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં લોકસભાની કુલ 11 સીટો છે. હવે લોકસભાની જીત સુનિશ્ચિત કરવાની જવાબદારી સાય (VishnuDeoSai) ની રહેશે. 2019માં ભાજપે છત્તીસગઢમાં ૧૧ માંથી 9 બેઠકો જીતી હતી.

તમે આ પણ વાંચી શકો છો

છત્તીસગઢ ચૂંટણી પરિણામો 2023 : ભૂપેશ બઘેલનું પુનરાગમન નહીં, છત્તીસગઢમાં ભાજપને બહુમતી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે