Home State Haryana ઈ સંજીવની સેવાથી ભારતમાં ડિજીટલ હેલ્થનો યુગ લાવ્યો : હરિયાણાના સીએમ

ઈ સંજીવની સેવાથી ભારતમાં ડિજીટલ હેલ્થનો યુગ લાવ્યો : હરિયાણાના સીએમ

0
627
ઈ સંજીવની સેવાથી ભારતમાં ડિજીટલ હેલ્થનો યુગ લાવ્યો : હરિયાણાના સીએમ
ઈ સંજીવની સેવાથી ભારતમાં ડિજીટલ હેલ્થનો યુગ લાવ્યો : હરિયાણાના સીએમ

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડીયાના વિઝનને કારણે દેશના અંતરિયાળ ગામ સુધી આરોગ્ય સેવાઓ પહોંચી છે. નવેમ્બર ૨૦૧૯માં શરુ કરવામાં આવેલી ઈ સંજીવની સેવાઓ આજે ભારતના નાગરિકો માટે ખુબ અસરકારક સાબિત થઇ રહી છે. હરિયાણામાં પણ ઈ સંજીવની ઓ.પી.ડી.સેવાઓ ૧૬ ઓગસ્ટ ૨૦૨૧થી ઉપલબ્ધ કરવામાં આવી છે. ઈ સંજીવની એ વાતનો પુરાવો છેકે ભારતમાં ડિજીટલ હેલ્થનો યુગ શરુ થયો છે. મુખ્યમંત્રી મનોહર લાલે ચંડીગઢમાં એક વિશેષ ચર્ચા કાર્યક્રમમાં ઓડીઓ કોન્ફરન્સ દ્વારા સ્વાસ્થ સેવાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો . મુખ્યમંત્રીએ કહ્યું કે કોવિદ -19 રોગચાળા દરમિયાન ઘરની બહાર નીકળવું જોખમી હતું. અને વાયરસના ચેપી રોગને રોકવા માટે લોકડાઉન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે કોવિદ હોસ્પિટલોમાં લોકો જતા ડરતા હતા અને દર્દીઓની મોટી સંખ્યાને કારણે ડોક્ટર્સ મળવું ખુબ મુશ્કેલ હતું. ત્યારે ઘરે બેઠા ઈ સંજીવની સેવા હરિયાણાના નાગરિકોને પણ મળી રહે તે માટે રાજ્યમાં શરુ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો. અને અનેક લાભાર્થીઓ અત્યાર સુધીમાં આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. ઘરે બેઠા ઓન લાઈન હેલ્થ સુવિધા અને જાણકારી મેળવવા નાગરિકો ઉપયોગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી મનોહર લાલે કહ્યું કે દરેક વ્યક્તિને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે ટેલીફોનીક ચર્ચા વ્યાપક અને તજજ્ઞોની સલાહ પ્રમાણે શરુ કરવામાં આવ્યું છે.

સીએમ મનોહર લાલે જણાવ્યું કે ચંડીગઢમાં સુપર સ્પેશીયાલીટી હબ શરુ કરવામાં આવ્યું છે. હરિયાણા રાજ્યની દરેક સરકારી સિવિલ હોસ્પિટલમાં 22 ટેલીફોનીક સેન્ટર હેલ્થ સુવિધા અને જાણકરી માટે શરુ કરવામાં આવ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્રમાં નાગરિકો આ સુવિધાનો લાભ લઇ રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 50 હજાર કરતા વધુ નાગરિકોએ ઈ સંજીવની હેલ્થ સેવાનો લાભ લીધો છે.

સી.એમ મનોહર લાલે કહ્યું કે હરિયાણામાં સ્વાસ્થ સેવા પૂરી પડતા કેન્દ્રમાં મોટા પાયે પરિવર્તન કરવામાં આવ્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ સરકારી હોસ્પિટલમાં તમામ તોગની સારવાર સમયસર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકારે આરોગ્ય સેવાનો પૂરી પાડવા સહિત ઈ સંજીવની હેલ્થ કાર્યક્રમ વધુ મજબુત બંને અને બહોળા પ્રમાણમાં નાગરિકો ઘરે બેઠા લાભ લઇ શકે તે માટે પણ પ્રયત્નો કાર્ય છે અને સફળતા મળી છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે