Home Travel અમદાવાદ એરપોર્ટ પર અદાણી જુથે કર્યો ચાર્જમાં 10 ગણો વધારો

અમદાવાદ એરપોર્ટ પર અદાણી જુથે કર્યો ચાર્જમાં 10 ગણો વધારો

0
793
અમદાવાદ એરપોર્ટ પર અદાણી જુથે કર્યો ચાર્જમાં 10 ગણો વધારો
અમદાવાદ એરપોર્ટ પર અદાણી જુથે કર્યો ચાર્જમાં 10 ગણો વધારો

અમદાવાદ એરપોટ પર એરલાઈન્સના ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જમાં 10 ગણો વધારો અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે. તેનો ભારે વિરોધ કરાયો છે. મળતી માહિતી પ્રમાણે એરપોર્ટ ઓથોરીટીની મંજુરી લીધા વિનાજ આ તોતિંગ ભાવ વધારો અદાણી ગ્રુપે કર્યો છે અને ભારે વિવાદ સર્જાયો છે. અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત અમદાવાદ એરપોર્ટમાં ચાર્ટર્ડ ફ્લાઈટ માટે યુઝર ચાર્જીસમાં વધારો ઝીંકવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. દેશની અગ્રણી કંપનીઓ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને સરકારના હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. આઈ.સી.સી.ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ગૌતમ અદાણી જૂથ સંચાલિત અમદાવાદ એરપોર્ટ ની યોજના પર યુઝર ચાર્જીસ વધારવાની છે . અમદાવાદ એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જમાં 10 ગણો વધારો થયો છે જેના લીધે એરલાઈન કંપનીઓમાં નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે યુઝર ચાર્જીસમાં કરાયેલા ભારે વધારામાં આઈસીસી વર્લ્ડ કપ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર આવનારા ચાર્ટર વિમાન પાસેથી પણ તોતિંગ ફી વસુલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અહી ઉલ્લેખનીય છેકે એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલર ઓથોરીટી એરપોર્ટ પરના વસુલવામાં આવતા દર નક્કી કરતુ હોય છે. અને પ્રત્યેક એરપોર્ટનું ટેરીર પાંચ વર્ષ માટે નિયત કરતુ હોય છે. એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલર ઓથોરીટીએ એક નોટીસમાં કહ્યું છેકે ઓથોરીટીની મંજુરી વિના આ રીતે ચાર્જીસમાં વધારવો યોગ્ય છે અને વારંવાર દરોમાં ફેરફાર કરવાથી એરલાઈન્સની કામગીરીમાં અસર પડે છે. યુઝર ડેવલોપમેન્ટ ફી મુસાફરોને જયારે લેન્ડીંગ પાર્કિંગ ફી એરલાઈન્સ દ્વારા ચુકવાય છે ત્યારે છેલ્લા એક વર્ષમાં અમદાવાદ ઉપરાંત બેન્ગલુરું એરપોર્ટ પર વધારો ઝીંકવામાં આવ્યો છે. વધુમાં એક એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું છેકે લખનૌ એરપોર્ટ પર કરાયેલા દરો પણ યોગ્ય નથી . જેનાથી એરલાઈન્સની કામગીરીમાં અસર પડી શકે છે . એરલાઈન્સ ઉદ્યોગ પહેલાથીજ અનેક સમસ્યાઓ જે આર્થીક કારણોસર ભોગવી રહી છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પરનો ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જીસ હવે વધુ અસહ્ય બનશે અને સરવાળે ઉપભોક્તા પર અસર પડશે તેવું દેખાઈ રહ્યું છે. દેશની અગ્રણી કંપની અદાણી ગ્રુપ દ્વારા સંચાલીત એરપોર્ટ પર જયારે પોતાની મનમાની કરીને જે ભાવ વધારો ઝીંકાયો છે તે તમામ એરલાઈન્સ અને પ્રાઇવેટ ચાર્ટડ વિમાનના સંચાલન કરતા વિરોધ કરી રહ્યા છે .

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે