Home State Haryana વીજળી ના લાઈનો હવે હરિયાણા ના ઘરો ઉપરથી દુર કરવા ૧૫૧ કરોડ

વીજળી ના લાઈનો હવે હરિયાણા ના ઘરો ઉપરથી દુર કરવા ૧૫૧ કરોડ

0
526
વીજળી વાયરો હરિયાણા કરોડ
વીજળી વાયરો હરિયાણા કરોડ

હરિયાણા ના નાગરિકોના ઘરો ઉપરથી પસાર થતી વીજ લાઈનો દુર કરવા ૧૫૧ કરોડ ના ખર્ચ કરવામાં આવશે….હરિયાણા ના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર : વીજળી વિભાગને લઈને ફરી એક નિરાકરણ લાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે ઘરો ઉપરથી વીજ વાયરો દુર થશે અને વીજ વિભાગને આ સુચના આપવામાં આવી છે તથા તેમણે વીજળી વિભાગને કહ્યું કે ભવિષ્યમાં વીજ લાઈનો નીચે બાંધકામની મંજુરી આપવી જોઈએ. ૧૫૧ કરોડ આના માટે ફાળવામાં આવેલા છે. પહેલા પણ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર રેડક્રોસની મદદથી વિકલાંગોને સહાયક ઉપકરણો પણ આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરએ બે મિનિટ નું મૌન પાળીને ઉતરાખંડમાં થયેલા ભયકંર અકસ્માતમાં જીવ ગુમાવનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તે પછી સ્વ-સહાય જૂથોની મહિલાઓ દ્વારા ઘરેલું ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે બનાવેલિ વસ્તુઓના સ્ટોલની મુલાકાત લીધી હતી.

વીજળી હરિયાણા
હરિયાણા

મુખ્યમંત્રી મનોહર લાલે આગળ વાત કરતા કહયું કે હરિયાણા એ રાજ્ય છે કે જ્યાં વૃદ્ધોને સૌથી વધુ પેન્શન આપે છે. ટૂંક જ સમયમાં વૃદ્ધોનું પેન્શન વધારીને ૩૦૦૦ રૂપિયા કરવામાં આવશે. હવે, રાજ્યના નાગરિકોએ ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ પેન્શન માટે આમતેમ ભટકવું નહિ પડે. પરિવાર આઇડેન્ટિટી કાર્ડ દ્વારા પેન્શન આપોઆપ થઈ જશે. જનસંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરએ સ્થળ પર તાત્લાકીલ ૨૨ લોકોના પેન્શન કાર્ડ બનાવડાવ્યા અને તેમને પોતાના હસ્તે આપ્યાં. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના સમક્ષ દિવ્યાંગ નાગરિકોએ જીલ્લાના કેટલાક ભાગમાં કેટલાક ડેપો પર ગેરરીતીઓથી નકલી રાશન કાર્ડ બનાવીને આપવામાં આવે છે તેની ફરિયાદી કહેવામાં આવતા મુખ્યમંત્રી એ તુરંત જ એન્ટી કરપ્શન બ્યુરોને આદેશ આપ્યો કે આ ફરિયાદની ચોક્કસ શોધ થાય.

મુખ્યમંત્રીએ હિસારમાં ૨ રસ્તા બનાવવાની જાહેરાત કરી. ૩૭ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર હિસારથી ખાનક રોડ અને ૮ કરોડ રૂપિયાના ખર્ચે હિસારથી બાલસમંદ રોડ બનાવવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે ૨૬ કરોડના ૧૪ રસ્તાઓ માટેના ટેન્ડરો આવી ચુક્યા છે, જેના પર ખુબજ જલ્દી કામ શરુ કરવામાં આવશે.

જુઓ કેમ કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને યાદ આવ્યા બ્રાહ્મણ ?

જોતા રહો વી.આર.લાઇવ ચેનલ અને વી આર લાઇવ ગુજરાત વેબ પોર્ટલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે