Home State Gujarat સમગ્ર રાજ્યમાં મેઘ મહેર,સાબરમતી નદીમાં નવા નીર આવ્યા  

સમગ્ર રાજ્યમાં મેઘ મહેર,સાબરમતી નદીમાં નવા નીર આવ્યા  

0
529
સમગ્ર રાજ્યમાં મેઘ મહેર,સાબરમતી નદીમાં નવા નીર આવ્યા  
સમગ્ર રાજ્યમાં મેઘ મહેર,સાબરમતી નદીમાં નવા નીર આવ્યા  

સંત સરોવર ડેમના 8 દરવાજા ખોલાયા

સાબરમતી નદીમાં નવા નીર આવ્યા  

સંત સરોવર ડેમમાં પાણીની 19700 ક્યુસેક આવક

સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે.જેના પગલે રાજ્યોના ડેમો પણ છલકાયા છે. વધુ વરસાદના કારણે ગાંધીનગર સંત સરોવર ડેમના દરવાજા ખોલાયા છે.જેના પગલે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા  છે . સંત સરોવર ડેમમાં પાણીની 19700 ક્યુસેક આવક થઈ  છે.જ્યારે 20012 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. 

ગાંધીનગર સંત સરોવરના 18 દરવાજા ખોલવામાં આવ્યા

સાબરમતી નદીમાં નવા નીરની આવક

સંત સરોવરમાંથી 19, 885 ક્યુસેક પાણીની આવક

વાસણા બરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ગાંધીનગર સંત સરોવરના 18 દરવાજા ખોલવામાં આવ્યા..તેમજ નર્મદા મુખ્ય કેનાલમાંથી 8 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે..ધરોઈ ડેમમાં પડેલા ઉપરવાસના વરસાદના કારણે ગાંધીનગર સંત સરોવર ના 18 દરવાજા ખોલતા સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે..ગાંધીનગર સંત સરોવર માંથી હાલમાં  19, 885 ક્યુસેક પાણીની આવક વધતા વાસણા બરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં પણ નવા નીરની આવક થતા વાસણા બેરેજ પર હાલમાં 15 દરવાજા અલગ અલગ લેવલ પર ખોલવામાં આવ્યા છે. હાલમાં વાસણા બેરેજ પર નદીનું  127.50 ફૂટની લેવલ મેન્ટેઈન કરવામાં આવી રહ્યું છે..ત્યારે હાલમાં આ લેવલ જાળવી રાખવામાં આવી રહ્યું છે..વાસણા બેરેજ પરથી નદીના નીચેના કિનારાના ભાગમાં 18,183 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી

 આગામી 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે

સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા

એન્કર અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.સમગ્ર રાજ્યમાં હાલ મેઘરાજા મન મૂકીને મહેર કરી રહ્યા છે. આગાહી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કરવામાં આવી હતી. જે અંતર્ગત ભાદરવા માસના  પ્રારંભથી   મેઘરાજા રાજ્ય ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, આગામી 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેશે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે