Home Gujarat Ahmedabad અમદાવાદમાં રોગચાળો બેકાબૂ

અમદાવાદમાં રોગચાળો બેકાબૂ

0
584
અમદાવાદમાં રોગચાળો બેકાબૂ
અમદાવાદમાં રોગચાળો બેકાબૂ

અમદાવાદમાં રોગચાળો બેકાબૂ

મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો

એક થી ત્રણ સપ્ટેમ્બર દરમિયાન ડેન્ગ્યુના ૩૦ જેટલા કેસો નોંધાયા

1347 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા

અમદાવાદમાં રોગચાળો બેકાબૂ બન્યો છે મચ્છર અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે એએમસી દ્વારા પ્રયત્ન કરવા છતાં રોગચાળો કાબુમાં આવી રહ્યો નથી.ખાસ કરીને લોકો ડેન્ગ્યુનો શિકાર બની રહ્યા છે ચાલુ મહિનામાં એટલે કે એક થી ત્રણ સપ્ટેમ્બર દરમિયાન ડેન્ગ્યુના ૩૦ જેટલા કેસો નોંધાયા… હાલમાં દિવસમાં પણ મિક્સ ઋતુ જોવા મળી રહી છે.. દિવસભર ગરમી અને રાતે ઠંડી  જોવાના કારણે રોગચાળો કેસમાં વધારો થયો છે..અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ માસમાં 1347 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 38 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. આ ઉપરાંત બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 355 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી કુલ 1 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે. ત્રણ દિવસમાં એટલે કે એક થી ત્રણ સપ્ટેમ્બર દરમિયાન નોંધાયેલા કેસની વાત કરીએ તો ઝાડા ઉલટીના ૬૫ કેસ કમળાના 20 કેસ ટાઈફોડના 41 કેસ જ્યારે મલેરિયાના 5 અને ડેન્ગ્યુના કેસ 30 નોંધાયા છ

અમદાવાદમાં રોગચાળાના આંકડાઓ ડરાવી રહ્યાં છે. ત્રણ દિવસમાં એટલે કે એક થી ત્રણ સપ્ટેમ્બર દરમિયાન નોંધાયેલા કેસ પર નજર કરીએ તો

રોગચાળાના આંકડા

ઝાડા ઉલટીના ૬૫ કેસ

કમળાના  20 કેસ

ટાઈફોડના 41 કેસ

મલેરિયાના 5 કેસ

ડેન્ગ્યુના 30 કેસ

મચ્છર અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે એએમસી દ્વારા પ્રયત્ન કરવા છતાં રોગચાળો કાબુમાં આવી રહ્યો નથી. ચોમાસામાં વધી રહેલા રોગચાળાને જોતા કોઈ વ્યક્તિને એકથી વધુ દિવસ તાવ કે શરીરમાં કળતરની ફરિયાદ રહે તો પણ ડોક્ટર્સ તેમને ડેન્ગ્યુ-ચિકનગુનિયાનો ટેસ્ટ કરાવવાની સલાહ આપી રહ્યા છે. બીજી તરફ ચિકનગુનિયાથી સાજા થયા બાદ પણ દર્દીઓને શરીરમાં દુઃખાવાની ફરિયાદ થઈ રહી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે