Home Desh ફરી શરૂ થઈ અમરનાથ યાત્રા,વાંચો અહીં

ફરી શરૂ થઈ અમરનાથ યાત્રા,વાંચો અહીં

0
461

જમ્મુ-કાશ્મીરમાં વાતાવરણમાં સુધારો

અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ

યાત્રાળુઓને મોટી રાહત મળી

અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ છે. છેલ્લા ત્રણ દિવરથી ખરાબ વાતાવરણને કારણે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી.ત્યારે વાતાવરણમાં સુધારો આવતા ફરીથી શરૂ કરવામાં આવી છે. કાશ્મીરના હવામાનમાં સુધારા બાદ ત્રીજા દિવસે રવિવારે બપોરે બેઝ કેમ્પ બાલતાલ અને પહેલગામથી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેનાથી યાત્રાળુઓને મોટી રાહત મળી છે. જમ્મુ વિભાગના બેઝ કેમ્પથી યાત્રાળુઓને હજુ પણ આગળ જવાની મંજૂરી નથી.વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર હવામાન અને હાઈવેની સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ માટે શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા બપોર સુધી સ્થગિત કરવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે જાથાને જમ્મુ બેઝ કેમ્પથી આગળ વધવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

રાજ્યભરના બેઝ કેમ્પો ભરાઈ ગયા હોવાથી નવી બેચને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. શહેરમાં વિવિધ સ્થળોએ શ્રદ્ધાળુઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુ જિલ્લા પ્રશાસને ટોકન અને તત્કાલ રજીસ્ટ્રેશન મુલતવી રાખ્યું છે. અમરનાથ યાત્રામાં ભાગ લેવા માટે દેશભરમાંથી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે.બે દિવસમાં લગભગ એક લાખ શ્રદ્ધાળુઓ બાલતાલ, પહેલગામ, ચંદ્રકોટ, શ્રીનગર અને જમ્મુના વિવિધ કેમ્પોમાં ફસાયા હતા. હવામાન વિભાગે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. જો કે, પવિત્ર ગુફામાં સવારે અને સાંજે બંને સમયે આરતી કરવામાં આવી હતી. શુક્રવારથી શરૂ થયેલો વરસાદ રવિવારે સવાર સુધી બંધ થયો ન હતો.શ્રાઈન બોર્ડ સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ થવાને કારણે જમ્મુથી જાથાને મોકલવામાં આવ્યો નથી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે