Home Dharma ૧૪૬મી રથયાત્રામાં ભગવાનનું મામેરું

૧૪૬મી રથયાત્રામાં ભગવાનનું મામેરું

0
867

૧૪૬મી રથયાત્રામાં ભગવાનનું મામેરું શાયોના ગ્રુપ તરફથી. શાયોના ગ્રુપ તરફથી ૧૦ વર્ષ રાહ જોયા પછી કરવા મળ્યું ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનું મામેરું. તેમની અને તેમના પરિવારની ૧૦ વર્ષથી ઈચ્છા હતી જે આજે પૂર્ણ થઇ છે. રથયાત્રાના મહાઉત્સવમાં આખું અમદાવાદ ઝૂમી ઉઠે છે. પરિવારે ઘણા દિવસો પહેલાથી જ મામેરાની શરૂઆત કરી દીધી હતી જે વિડીયોમાં અને ફોટોસ માં આપ જોઈ શકો છો. વીઆર લાઇવ તરફથી દરેક મહાનુભાવોને રથયાત્રાની શુભકામનાઓ.

૧૪૬ મી રથયાત્રામાં ભગવાનનું મામેરું
૧૪૬ મી રથયાત્રામાં ભગવાનનું મામેરું
૧૪૬મી રથયાત્રામાં ભગવાનનું મામેરું
૧૪૬ મી રથયાત્રામાં ભગવાનનું મામેરું

૧૪૬ મી રથયાત્રામાં ભગવાનનું મામેરું
૧૪૬ મી રથયાત્રામાં ભગવાનનું મામેરું
૧૪૬ મી રથયાત્રામાં ભગવાનનું મામેરું
૧૪૬ મી રથયાત્રામાં ભગવાનનું મામેરું

મેઘાણીનગરમાં ઉત્સવનો માહોલ બન્યો

આ વખતે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રા નીકળશે. રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળ માટે ભાવિકો વર્ષોથી રાહ જોતા હોય છે ત્યારે આ વર્ષની રથયાત્રામાં મામેરું કરવાનું ડ્રોમાં ઘનશ્યામ પટેલનું નામ ખુલ્યું હતું. ઘનશ્યામ પટેલ મૂળ મેઘાણીનગરના છે જે હાલમાં થલતેજ ખાતે રહે છે. ઘનશ્યામભાઈ તથા તેમનો પરિવાર છેલ્લા 10 વર્ષથી મામેરાના યજમાનની રાહ જોતા હતા. ત્યારે હવે આ વખતે તેમનો વારો આવ્યો છે. તો મામેરાની યજમાની મળતા જ ઘનશ્યામ પટેલના પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘનશ્યામ પટેલ અને તેમના પરિવારનું કહેવું છે કે, તેઓ અત્યારથી જ મામેરાની તૈયારીમાં લાગી જશે, કારણ કે, 10 વર્ષથી જે તેમની ઇચ્છા હતી તે હવે આ વર્ષે પૂર્ણ થવા જઈ રહી છે અને રથયાત્રાના મહાઉત્સવમાં તેઓ હોશથી ભગવાન જગ્ન્નાથ, ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રાનું મામેરૂ કરશે.

૧૪૬મી રથયાત્રામાં ભગવાનનું મામેરું

અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે.

અમદાવાદમાં ૧૪૫ વર્ષથી રથયાત્રા યોજાય છે. જમાલપુરમાં આવેલા ૪૦૦ વર્ષ જુના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે. ૧૪કિ.મી.નું અંતર કાપી સાંજે ફરીને મંદિરે આવે છે. રથયાત્રા સવારે ૭-૦૦ વાગ્યેની આસપાસ શરુ થાય છે એ પહેલાં પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી મંગલા આરતીમાં હાજર રહે છે અને રથયાત્રા માર્ગની સફાઈના પ્રતિકરૂપ “પહિન્દ વિધિ” કરે છે. રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે. જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને યાત્રિકો, શ્રદ્ધાળુઓને મહા-ભોજ પ્રસાદીરૂપે ભોજન કરાવાય છે. સાંજે ૮-૩૦ આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત ફરે છે.

અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે.

૧૪૬મી રથયાત્રામાં ભગવાનનું મામેરું
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે