રણદીપ સુરજેવાલા સામે બીન જામીન પાત્ર વોરંટ

0
156

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે.સ્પેશ્યલ જજ આવનીશ ગૌતમની કોર્ટે કોંગ્રેસ સાંસદ રણદીપ સુરજેવાલા વિરુદ્ધ ડિવિઝનલ કમિશનરની ઓફિસમં વિરોધ કરવા અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાના 23 વર્ષ જૂના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કરીને 9 જૂને હાજર થવાનો આદેશ આપ્યો હતો. જ્યારે આ અંગે સુરજેવાલે પેન્ડીંગ પિટિશન પર નિર્ણય ન આવે ત્યાં સુધી ડિસ્ચાર્જ અરજી રજૂ કરવાની તક માંગી હતી.જે આગાઉ આપેલી છેલ્લી તકના આધારે કોર્ટે નામંજૂર કરી હતી.

રણદીપ સુરજેવાલ સામે બીન જામીન પાત્ર વોરંટ
રણદીપ સુરજેવાલ સામે બીન જામીન પાત્ર વોરંટ

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો