બાબા રામદેવે ધરણા કરતા કુસ્તીબાજોને શુ કરી અપીલ !

0
137

ખેલાડીયો નવી સંસદના ઘેરાવને લઇને પુનર્વિચાર કરવો જોઇએ-રામદેવ

કાયક્રમનો બહિષ્કાર દેશના શહીદોનો અપમાન છે- રામદેવ

દેશમાં એક તરફ નવી  સંસદના ઉદ્ધાટનનો વિપક્ષે બહિષ્કાર કર્યો છે, તો બીજી તરફ કુસ્તી બાજ મહિલાઓના સમર્થનમાં વિશાલ મહિલા પંચાયત થવાનું છે, જેના કારણે કેન્દ્ર સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે,,તેવામં પીએમ મોદીના સમર્થનમાં બાબા રામ દેવ ફરી એક વાર ઉતર્યા છે, તેઓએ કહ્યુ છે કે નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જે લોકો સંસદનો ‘ઘેરાવો’ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓએ આ અંગે પુનર્વિચાર કરવો જોઈએ અને જે વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે તેઓએ તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. હું માનું છું કે આપણા કુસ્તીબાજો આ વાત સમજી જશે અનેસંસદ તરફ આગળ વધશે નહી,ત્યારે તમને જણાવી દઇએ કે કુસ્તી બાજો પોતાની વાતને લઇને મકકમ છે