રાજ્યકક્ષાના સ્વાગત ઓન લાઇન કાર્યક્રમમાં સીએમએ શુ કરી તાકીદ

0
121

રાજ્ય કક્ષાનો સ્વાગત ઓન લાઇન કાર્યક્રમ યોજાયું

નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે સીએમએ કરી તાકીદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થયું  મુખ્યમંત્રીએ જનસંપર્ક એકમમાં સ્વયં હાજર રહી નાગરિકો-અરજદારોની રજૂઆતો સંવેદનાપૂર્વક સાંભળી હતી સામાન્ય નાગરિકોના રજૂઆતોનું ત્વરિત નિવારણ લાવવા તંત્ર વાહકોને મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલએ તંત્રને તાકિદ કરી હતી,મે મહિનામાં ગ્રામ-તાલુકા-જિલ્લા અને રાજ્ય સ્વાગતમાં મળેલી ૬૪૨૧ રજૂઆતોમાંથી ૫૫૮૭નું ત્વરિત નિવારણ થયું છે મુખ્યમંત્રીએ સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂરા થવા નિમિત્તે ઉજવાયેલા રાજ્ય વ્યાપી ‘સ્વાગત સપ્તાહ’ના રિપોર્ટની પુસ્તિકાનું વિમોચન કર્યું હતું,