HomeFinanceમાવઠાના કારણે ખેડૂતોને મોટો ફટકો, અનેક પાક ધોવાયા

માવઠાના કારણે ખેડૂતોને મોટો ફટકો, અનેક પાક ધોવાયા

ગીર પંથકમાં કેરીને મોટા પાયે નુકસાન

કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ધોકડવા ગામે પાણી ભરાતા તલ અને બાજરીનો પાક જોખમમાં મૂકાયો છે, જયારે ઉના-વિસાવદર સહીતના ગીર પંથકમાં કેરીને મોટા માયે નુકસાન થયું છે. માર્કેટિંગ યાર્ડમાં રહેલ જીરું અને કપાસ સહીત અનેક પાકની જણસી પલળી ગઈ છે. આ વખતે પડેલા માવઠાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તેમની આ સમસ્યાનું કાયમી અંત લાવવા માટે સરકાર  પાકની પેટર્ન બદલવા પણ વિચારણા કરી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments