ગુજરાત આવેલા એસ જયશંકરે નવી સંસદના ઉદ્ઘાટનને લઇને શુ કહ્યું

0
43

એસ જય શંકર ગુજરાતની મુલાકાતે

નવા સંસદના ઉદ્ઘાટનને ગણાવ્યો લોકશાહીનો પર્વ

ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતની મુલાકાતે છે,,તેઓએ નર્મદામાં સ્માર્ટ આંગણવાડીનો ખાત મુહુર્ત કર્યો હતો, ત્યારે તેઓએ જણાવ્યુ હતું કે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન એ લોકશાહીનો ઉત્સવ છે. આને સંઘર્ષનો મુદ્દો ન બનવો જોઈએ. કોઈપણ બાબતમાં રાજનીતિ કરવાની એક મર્યાદા હોય છે. મને લાગે છે કે આપણે બધાએ સાથે મળીને તેની ઉજવણી કરવી જોઈએ:


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.