Home Gujarat Ahmedabad મહાવીર જયંતી પર આ રીતે પૂજા અર્ચના કરવા થી થશે લાભ,જાણો કેવી...

મહાવીર જયંતી પર આ રીતે પૂજા અર્ચના કરવા થી થશે લાભ,જાણો કેવી રીતે કરવી પૂજા

0
439

ભગવાન મહાવીર જયંતી ના દિવસે કરવા માં આવતી પૂજા ના અલગ અલગ મુહુર્ત

વિશેષ પૂજા કરવા થી થશે લાભ

ભગવાન ની પૂજા કરવા માટે નો પહેલો શુભ સમય 6.30 થી ૮ વાગ્યા સુધી છે અને ત્યાર બાદ 9 વાગ્યા થી 10.30 વાગ્યા સુધી,અને શોભા યાત્રા નો સમય ૩.30 થી 5.30 વાગ્યા નો રહેશે.મહાવીર જયંતી ને જૈન સમાજ માં ખુબ જ વિશેષ ગણવા માં આવે છે.વહેલી સવાર થી જ લોકો ભગવાન ની પૂજા અર્ચના કરવા લાગી જાય છે.આ શુભ દિવસ ચૈત્ર શુક્લ ત્રયોદશી ના દિવસે ઉજવવા માં આવે છે.જૈન સમાજ ના લોકો ની વિશેષ વાત એ પણ છે કે તેઓ બધા જ તહેવાર દિવસ ના ઉજવે છે એટલે કે સૂર્ય ઉદય થાય ત્યારે જ ઉજવાય છે.આ વર્ષે ૪ એપ્રિલે પહેલી તેરસ ની ઉદીયા  તિથી  ઉજવવા માં આવી રહી છે.

ભવ્ય શોભાયાત્રા નું થાય છે આયોજન

જૈન સમાજ માં ભગવાન મહાવીર જયંતી ના દિવસે સાવર થી સાંજ સુધી ખૂબ જ પૂજા અર્ચના કરવા માં આવે છે તેમજ બપોર પછી ભવ્ય શોભાયાત્રા પણ કાઢવા માં આવે છે અને તેમાં નાના બાળકો થી લઇ ને યુવાનો , તેમજ વડીલો પણ મોટી સંખ્યા માં જોડાય છે.

ભગવાન મહાવીર સ્વામી નો જન્મ ૨૬૨૧ વર્ષ પહેલા થયો હતો

મહાવીર સ્વામી નો જન્મ ૨૬૨૧ વર્ષ પહેલા બિહારના વૈશાલી માં થયો હતો તેમ જૈન સમાજ ના પંડિત મહેશકુમાર જૈન એ જણાવ્યું હતું.તેમણે વધુ માં જણાવ્યું હતું કે જયારે ભગવાન નો જન્મ થયો ત્યારે દેવી એ આવી ને જય જય કર પણ કર્યો હતો.આમ ભગવાન ની વિશેષ પૂજા કરવા માટે પણ માંગલિક વસ્તુઓ નોજ ઉપયોગ કરવા માં આવે છે તેમાં ચોખા ને પીળા કરી દેવા માં આવે છે અને તેણે જ પુષ્પ કહેવા માં આવે છે.તેવી જ રીતે નાળીએર ને પણ નૈવેધ કહેવા માં આવે છે.નાળીયેર ની કાછલી ને પાળી કરી તેનો દીવો કરવા માં આવે છે.ધૂપ પણ લવિંગ નું કરવા માં આવે છે .આમ પૂજા પણ વિશેષ રૂપ થી જ્કારવા માં આવે છે.આવા અલગ અલગ દ્રવ્યો ને ભગવાનને અર્પણ કરવા માં આવે છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે