Home Entertainment લવ જેહાદને પ્રોત્સાહન આપવા બદલ નયનથારાની ‘અન્નપૂર્ણાની’ વિરુદ્ધ FIR દાખલ

લવ જેહાદને પ્રોત્સાહન આપવા બદલ નયનથારાની ‘અન્નપૂર્ણાની’ વિરુદ્ધ FIR દાખલ

0
615
Annapoorani
Annapoorani

Annapoorani: નયનથારાએ તેની ફિલ્મ ‘અન્નપૂર્ણાની’ તેની ફિલ્મો કરિયરની 75મી ફિલ્મ છે. નિલેશ કૃષ્ણ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મમાં નયનથારા, જય અને સત્યરાજ મુખ્ય ભૂમિકામાં છે અને તે 1 ડિસેમ્બર, 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને મિક્સ પ્રતિસાદ મળ્યો અને બોક્સ ઓફિસ પર 5 કરોડ રૂપિયાની કમાણી કરી.

એક અહેવાલ મુજબ, મુંબઈના એલટી માર્ગ પોલીસ સ્ટેશનમાં FIR ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફિલ્મ (Annapoorani) લવ જેહાદ (Love Jihad)ને પ્રોત્સાહન આપે છે. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફિલ્મના એક દ્રશ્યમાં અભિનેતા જય કહી રહ્યો છે કે, ભગવાન રામ માંસ ખાનાર હતા, જે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.

Annapoorani - The Goddess of Food
Annapoorani – The Goddess of Food

Annapoorani: હિંદુ આઈટી સેલે ફરિયાદ કરી

ફિલ્મ, ‘અન્નપૂર્ણાની: ધ ગોડેસ ઓફ ફૂડ‘ (Annapoorani – The Goddess of Food) એ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર તેના ડિજિટલ પ્રીમિયર પછી હલચલ મચાવી હતી. હિંદુ આઈટી સેલ દ્વારા મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કારણ કે ફિલ્મમાં વાલ્મીકિની રામાયણને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી અને ભગવાન રામની ટીકા કરવામાં આવી હતી.

ફિલ્મની વાર્તા એક એવી છોકરીની આસપાસ ફરે છે જે કૂક બનવાનું સપનું અને આકાંક્ષા ધરાવે છે, પરંતુ એક હિન્દુ મંદિરના પૂજારીની પુત્રી હોવાને કારણે તેને માંસાહારી ખોરાક રાંધવા માટે ઘણા પડકારો અને સંઘર્ષોનો સામનો કરવો પડે છે અને ફિલ્મમાં એક દ્રશ્યેવિવાદ ઊભો કર્યો. સેફ બનવાની કોમ્પિટિશન પહેલા સ્કાર્ફથી માથું ઢાંકીને તે ઇસ્લામિક પ્રાર્થના કરી રહી છે.

Annapoorani - The Goddess of Food
Annapoorani – The Goddess of Food

ફિલ્મમાં કોમ્પિટિશન કરતા પહેલા, નયનથારાને યાદ આવે છે કે તેની કૉલેજની એક ફ્રેન્ડએ કહ્યું હતું કે, તે બિરિયાનીનો સ્વાદ લાજવાબ હતો કારણ કે તે બિરિયાની બનાવતા પહેલા નમાઝ અદા કરતી હતી અને તેણે રસોઈ સ્પર્ધા પહેલા પણ આ જ પ્રયાસ કર્યો હતો.

હવે,આ દ્રશ્યે વિવાદ સર્જ્યો છે કારણ કે તે ઘણા લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે