Home State Delhi દિલ્હીના પાંચ હજાર સફાઈ કામદારોને દિવાળીની ભેટ , ફરજ પર કાયમી કરાયા

દિલ્હીના પાંચ હજાર સફાઈ કામદારોને દિવાળીની ભેટ , ફરજ પર કાયમી કરાયા

0
553
દિલ્હીના પાંચ હજાર સફાઈ કામદારોને દિવાળીની ભેટ
દિલ્હીના પાંચ હજાર સફાઈ કામદારોને દિવાળીની ભેટ

દિલ્હીના પાંચ હજાર સફાઈ કામદારોને કાયમી કરવાનું વચન અમે પૂર્ણ કર્યું , આ શબ્દો છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના. ….. કારણકે આજે દિલ્હીના પાંચ હજાર જેટલા સફાઈ કામદારોને નોકરીમાં કાયમી કરાયા છે. CM અરવિંદ કેજરીવાલે એક પત્રકાર પરિષદ યોજી હતી અને તમામ સફાઈ કામદારોને દિવાળીની શુભેચ્છાઓ કહીને તહેવારોની ભેંટ આપી હતી. અને કહ્યું કે અમે દિલ્હીના 5000 જેટલા સફાઈ કામદારોને આપેલું વચન પૂર્ણ કર્યું . મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 5000 હંગામી સફાઈ કામદારોને હવે કાયમી કરાયા છે અને દિવાળીની અમે તેમના પરિવારોમાં ખુશી આપી છે. દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ પહેલા કહ્યું કે તમને બધાને સારા સમાચાર આપવા આવ્યો છું. આપને જણાવી દઈએ કે ગઈ કાલે એમ.સી.ડી. હાઉસની બેઠક યોજાઈ હતી. જેમાં પાંચ હજાર સફાઈ કામદારોને અમે ખાતરી આપી હતી કે દિવાળી પહેલા તહેવારની ભેટ આપીશું. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમારી સરકારે છ હજારથી વધુ કામદારોને અમારી સરકારે કાયમી કર્યા છે. હંગામી કામદારોની નોકરી વિષે કોઈ માહિતી ન હતી . કોર્પોરેશનમાં 15 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. કામદારોનું શોષણ થતું હતું. તેમને કાયમી કરવા આવે તેમની વર્ષો જૂની માંગણીઓ અમારી સરકારે સ્વીકારી છે , અને અમે અમારું વચન પૂરું કર્યું છે. દિવાળી આવી રહી છે અને અમે અમારું વચન પૂરું કરીને સફાઈ કામદારોને ન્યાય આપ્યો છે.

દિલ્હીના પાંચ હજાર જેટલા સફાઈ કામદારોને કાયમી કરવાના પ્રસ્તાવને ગૃહમાં બહુમતીથી સમર્થન મળ્યું હતું. ગૃહના નેતા મુકેશ ગોયલે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીમાં એક પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે ગૃહ શરુ થાય તે પહેલા જ વિપક્ષે હંગામો કર્યો હતો. પરંતુ સફાઈ કામદારોના હિતમાં અમારી સરકારે નિર્ણય લીધો અને બહુમતીથી પસાર કરીને દિવાળીની ભેટ આપી છે.

દિલ્હીના સફાઈ કામદારોને દિવાળી પહેલા કાયમી કરવાના પ્રસ્તાવ સાથે કોર્પોરેશનની શાળાઓમાં ભણતા ગરીબ બાળકોને ગણવેશ માટે વિદ્યાર્થી દીઠ રૂપિયા 1100 સહાય આપવામાં આવશે. તે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મેયરે જણાવ્યું હતું કે કોર્પોરેશનના આચાર્યોને સારી તાલીમ આપવા માટે ઓક્સફર્ડ , કેમ્બ્રિજ જેવી યુનિવર્સીટીમાં મોકલવામાં આવશે. તેનાથી શાળાઓમાં શિક્ષણનું સ્તર પણ વધશે અને બાળકોને અભ્યાસમાં ફાયદો થશે. કુલ 58માંથી 54 દરખાસ્તો દિલ્હીવાસીઓની સુખાકારી માટે પસાર કરવામાં આવી છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે