Home State Panchmahal-Dahod: શંકાસ્પદ વાયરસ વકર્યો, 15 દિવસમાં 8 બાળકોનાં મોત#PanchmahalVirur #DahodVirusOutbreak #ChandipuraVirus

Panchmahal-Dahod: શંકાસ્પદ વાયરસ વકર્યો, 15 દિવસમાં 8 બાળકોનાં મોત#PanchmahalVirur #DahodVirusOutbreak #ChandipuraVirus

0
452

Panchmahal-Dahod: પેઢીદાર તબીબો પણ ચિંતિત

પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ફરી શંકાસ્પદ વાયરસ દેખાયો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાહોદ અને પંચમહાલ જિલ્લાના 15 બાળકો સારવાર માટે દાખલ કરાયા હતા. 20 જૂનથી અત્યાર સુધીમાં 8 બાળકોના મોત થયા છે. જો કે, 7 બાળકોનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અન્ય બાળકોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

હાલ ત્રણ બાળકો સારવાર હેઠળ છે. જેમના લોહીના નમૂના ગાંધીનગર ખાતે તપાસ માટે મોકલી આપ્યા છે. બાળકોના મોત ચાંદીપુરા વાયરસથી નહી પણ મગજના તાવથી થયા હોવાનું અનુમાન સયાજી હોસ્પિટલના તબીબો લગાવી રહ્યા છે.

Panchmahal-Dahod

Panchmahal-Dahod: ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના મોતનો સિલસિલો ચાલુ

સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગના હેડ ડો. ઓમપ્રકાશ શુક્લએ જણાવ્યુ કે, સયાજી હોસ્પિટલમાં પંચમહાલ જિલ્લાના 3 બાળકનાં મોત થયા હતા. એક્યૂટ વાયરલ એન્સેફાલિટિસના કારણે બાળકોના મોત થયા છે. વાયરસના કારણે તીવ્ર તાવ આવવાથી મગજમાં સોજા આવે છે. તમામ દર્દીઓને વડોદરાની સયાજી જનરલ હોસ્પિટલ-SSGમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં ‘સેન્ડફ્લાય’ માખીથી ફેલાતા ચાંદીપુરા વાયરસની શક્યતા દર્શાવવામાં આવી હતી. જો કે, 7 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

તેમણે ઉમેર્યુ કે, ‘એન્ટા ફ્લાઇટિસ’ વાયરલમાં શરૂઆતમાં તાવ આવે છે. માથું દુખે છે. ઝાડા-ઊલટી થાય છે ત્યારબાદ બાળક બેભાન થઇ જાય છે. ઉપરાંત ખેંચ પણ આવે છે. આવાં લક્ષણો ધરાવતાં બાળકોને સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થઇ શકે છે. પંચમહાલ અને દાહોદ જિલ્લામાં માટીનાં કાચાં મકાનોમાં “સેન્ડફ્લાય” માખીનો ત્રાસ વધારે જોવા મળે છે.

Panchmahal-Dahod

Panchmahal-Dahod: કાચા મકાનો અને સેનડફ્લાય મથામણનું કેન્દ્ર બન્યા

ડો.ઓમપ્રકાશ શુક્લએ જણાવ્યું કે પંચમહાલ અને દાહોદ જિલ્લાના ચાર બાળકો પૈકી દાહોદના બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે 3 બાળકને પીડિયાટ્રિક વિભાગના PICમાં સારવાર આપવામાં આવી રહી છે. શુક્રવારે ગોધરા તાલુકાના ખજૂરી ગામના 3 વર્ષના, શહેરા તાલુકાના ડોકવાના 8 વર્ષના અને હાલોલ તાલુકાના જાંબુડી ગામના 3 વર્ષના બાળકનું મોત થયું હતું. જ્યારે ગોધરા તાલુકાના બેટિયા ગામની 8 વર્ષની બાળકી સારવાર હેઠળ હતી. 

Panchmahal-Dahod
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Panchmahal-Dahod: શંકાસ્પદ વાયરસ વકર્યો, 15 દિવસમાં 8 બાળકોનાં મોત#PanchmahalVirur #DahodVirusOutbreak #ChandipuraVirus
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે