Vadodara Flood: કોના પાપે વડોદરા ડૂબ્યું? પાણી ઉતરતા જ નરક જેવી સ્થિતિનું નિર્માણ; કમાટીબાગમાં 24 પ્રાણીઓના મોત

Vadodara Flood: વડોદરામા આવેલા પુર માનવ સર્જિત નહિ તંત્ર સર્જિત પૂર હોવાનો આક્ષેપ વડોદરાવાસીઓના દ્વારા કરવા આવ્યો છે. વડોદરા શહેરમાં પૂરના પાણીથી નાગરિકો પરેશાન થયા હતા, જેના કારણે શહેરમાં ભારે તારાજી સર્જાઈ હતી. પરંતુ તંત્રની બેદરકારીના કારણે પ્રાણી સંગ્રહાલયમાં મૂંગા પ્રાણીઓ અને પક્ષીઓને પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે શહેરીજનોને … Continue reading Vadodara Flood: કોના પાપે વડોદરા ડૂબ્યું? પાણી ઉતરતા જ નરક જેવી સ્થિતિનું નિર્માણ; કમાટીબાગમાં 24 પ્રાણીઓના મોત