DASHA MAA: રવિવારથી અમાસ-દિવાસો સાથે દશામાના વ્રતનો પ્રારંભ

DASHA MAA: રવિવાર (4 ઓગસ્ટ)ના રોજ અમાસ છે અને દિવસાનો તહેવાર છે. તેની સાથે જ મા દશમા ના વ્રતનો પ્રારંભ કરવામાં આવે છે. ત્યારે મહિલાઓ અને શ્રધ્ધાળુઓ માતાજીની મૂર્તિની ઘરે સ્થાપના કરી 10 દિવસ શ્રધ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી ભક્તિ ભાવ સભર ઉપવાસ કરી વ્રત કરી ધન્યતા અનુભવશે. દશામા ની મૂર્તિ ખરીદવા મહિલાઓની બજારમાં ભીડ જોવા … Continue reading DASHA MAA: રવિવારથી અમાસ-દિવાસો સાથે દશામાના વ્રતનો પ્રારંભ