Collegium System: શું કોલેજિયમ સિસ્ટમ થશે સમાપ્ત? CJI ચંદ્રચુડની સામે ન્યાયિક સુધારા પર PM મોદીના સંકેત

Collegium System: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચી પરથી ન્યાયતંત્રમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે તેમની સરકારમાં સુધારા પર થયેલા કામોની આખી યાદી વાંચી સંભળાવી અને કહ્યું કે હવે ન્યાયિક સુધારા એ સમયની જરૂરિયાત છે. PMએ કહ્યું કે જ્યારે દેશવાસીઓ પાસેથી ‘વિકસિત ભારત 2047’ પર તેમનો અભિપ્રાય પૂછવામાં … Continue reading Collegium System: શું કોલેજિયમ સિસ્ટમ થશે સમાપ્ત? CJI ચંદ્રચુડની સામે ન્યાયિક સુધારા પર PM મોદીના સંકેત