શું શેખ હસીનાનું દિલ્લી આવવું પડશે ભારી ભારતને ? વધુ સમય ભારતમાં નહી રહી શકે.

હસીનાનું ભારત આવવાને બે પાસાઓથી જોવામાં આવી રહ્યું છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે તેમનું દિલ્હી આવવાથી ભારત માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

હસીના તેમની બહેન સાથે ઢાકા થી દિલ્લી આવા નીકળ્યા..

બાંગ્લાદેશમાં અગાઉ પણ ભારત વિરોધી ભાવનાઓ હતી જે હાલ વધી શકે છે 

ભારત બાંગ્લાદેશ બોર્ડર  હાઈ અલર્ટ પર આ બને બહેનોના લીધે

BSF અને દરેક કમાન્ડરસ સરહદ પર પહોંચી રહ્યા છે