તમારી લવ લાઇફ કેટલી હેલ્ધી? બ્રેકઅપ થવાના કારણો શું છે?
સામાન્ય રીતે કોઈના સંબંધનો અંત આવવાના કારણો ખૂબ જ સામાન્ય હોય છે.
૧.
જીવનનો ઉદેશ્ય અલગ અલગ રીતે જીવવાની ઈચ્છા થી એક સરખાં વિચારને મેળ ન ખાવાથી
૨.
વાતચીત અને સંવાદનો અભાવ બે વ્યક્તિ પોતાની લાગણી ફિલીન્ગ્સ એકબીજા સાથે શેર ન કરે ત્યારે
૩.
ટ્રસ્ટ તોડવાથી સંબંધમાં એક બીજા સાથે વિશ્વાસઘાત થાય છે
૪.
એકબીજાને સમય ન ફાળવવાથી ઈમોશનલ સપોર્ટ અને હિંમત ન આપવાથી
૫.
એક બીજાના વિચારો અને મુલ્યો બિલકુલ અલગ-અલગ હોય કોઈ એક વાત પર કદી એકમત ન થતાં
6.
બહારના લોકોનું દબાણ એ પછી કોઇપણ હોય સંબંધો
પર પરિવાર, દોસ્ત, સમાજ, કરિયર, રીલેટીવસ