ગુજરાતમાં Tuberculosis ની ઘાતકતા વધી, ગુજરાતમાં TB રોજ સરેરાશ 15થી 16 દર્દીના ભોગ લે છે

Tuberculosis in Gujarat: ટ્યુબરક્યુલોસિસ (Tuberculosis) અથવા ટીબીને નાથવાની તમામ કોશિશો કેન્દ્ર સરકાર કરી રહી છે. ભારત સહિત વિશ્વને ટીબીમુક્ત કરવાના પ્રયાસો વૈશ્વિક સ્તરે પણ થઈ રહ્યા છે, પરંતુ હકીકત કંઈક અલગ છે. ફેફસાંને અસર કરતો આ રોગ વધુ વકરી રહ્યો છે. ટીબી (Tuberculosis)નો ઈલાજ શક્ય છે અને તેને અટકાવી શકાય તેવું છે, આ બીમારી એક … Continue reading ગુજરાતમાં Tuberculosis ની ઘાતકતા વધી, ગુજરાતમાં TB રોજ સરેરાશ 15થી 16 દર્દીના ભોગ લે છે