Iran Israel War:  ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની ભારત પર શું થશે અસર?

Iran Israel war effects: હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ અને હમાસ નેતા ઈસ્માઈલ હનિયાના મોત બાદ ઈરાન દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈરાને 181 બેલેસ્ટિક મિસાઈલ છોડી છે અને તેમાં એક પેલેસ્ટાઈનનું પણ મોત થયું છે. પાંચ મહિના પહેલા એટલે કે એપ્રિલમાં ઈરાને લગભગ 110 બેલેસ્ટિક મિસાઈલો અને 30 ક્રુઝ … Continue reading Iran Israel War:  ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની ભારત પર શું થશે અસર?