Great River of India: કેવી રીતે સુકાઈ ગઈ ‘ભારતની મહાનદી’, ગુજરાતમાં ક્યાંથી વહેતી હતી?
Great River of India: હિંદુઓમાં કર્મકાંડ સમયે પવિત્ર નદીઓના જળને અર્પિત કરવામાં આવે છે. તેમાં ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, સિંધુ અને કાવેરી નદી ઉપરાંત સરસ્વતી નદીનું આહ્વાન કરવામાં આવે છે. સરસ્વતી નદીના અસ્તિત્વને સ્વીકારનારાઓ આ મહાનદી લુપ્ત થઈ ગઈ હોવાનું માને છે. તેમનું માનવું છે કે, પ્રાચીન સમયમાં આ નદી ‘કુંવારી’ નહોતી અને તે હરિયાણામાં … Continue reading Great River of India: કેવી રીતે સુકાઈ ગઈ ‘ભારતની મહાનદી’, ગુજરાતમાં ક્યાંથી વહેતી હતી?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed