ગાંધીનગરમાં પણ યોજાશે બાબાનો દરબાર

0
38

ગાંધીનગરમાં પણ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાશે. ગુરૂવંદનામાં દરબારનો આયોજન કરવામાં આવ્યો છે. 28મી મેએ ઝુંડાલમાં કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 7-30 કલાકે બાબાના દરબારનો કાર્યક્રમ યોજાશે.મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હજરી આપે તેવી શક્યાતા છે.