Dwarkadhish Temple: આખરે કેમ જગત મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિની એક આંખ બંધ છે..? જાણો દ્વારકાધીશ મંદિરની ખાસ વાતો

Dwarkadhish Temple: દ્વારકા નગરીમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દ્વારકામાં જન્માષ્ટમીનો માહોલ જામતા સમગ્ર નગરી કૃષ્ણમય બની છે. ભગવાનના જન્મોત્સવને ઉજવવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જગત મંદિરમાં આઠમે કાળિયા ઠાકોરને અનુપમ શૃંગાર કરવામાં આવશે. રાત્રે 12 વાગ્યે પરંપરાગત રીતે શ્રીજીનો જન્મોત્સવ ઉજવાશે. ભાવિકોમાં પણ ઠાકોરજીના જન્મોત્સવને મનાવવા અનેરા … Continue reading Dwarkadhish Temple: આખરે કેમ જગત મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિની એક આંખ બંધ છે..? જાણો દ્વારકાધીશ મંદિરની ખાસ વાતો