કોંગ્રેસે ભાજપ સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર કર્યા નવ સવાલો

0
37

26 મે પીએમ મોદીના માફી દિવસ તરીકે ઉજવવો જોઈએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે બેરોજગારી અને અન્ય કેટકાલ મુદ્દાઓ પર સરકારને નવ સવાલો પૂછ્યા છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જતરામ રમેશે કહ્યુકે વાળા પ્રધાને આપેલા વચનો તેમણે પૂર્ણ નથી કર્યા. અને દેશવાસીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેથી દેશની માફી માંગવી જોઈએ અને 26 મે ને પીએમ મોદીના માફી દિવસ તરીકે ઉજવવો જોઈએ .

જયરામ રમેશે કહ્યુકે વડાપ્રધાને દેશને આપેલા વચનો કાલ્પનિક હતા. એક પણ વચન પૂર્ણ નથી કર્યા . વિપક્ષી નેતાઓ સાથે બદલાની ભાવના સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ