Bangladesh Crisis: શેખ હસીનાની વિદાયથી ભારતની ચિંતા કેમ વધી ?

Bangladesh Crisis: આ સરકારની વિદેશ નીતિઓ શેખ હસીના સરકાર કરતા અલગ હશે, જે ભારત માટે ચિંતાનો વિષય છે. છેલ્લા 15 વર્ષથી સત્તામાં રહેલી શેખ હસીનાએ હંમેશા ભારતનું સમર્થન કર્યું છે. બાંગ્લાદેશમાં અનામત મુદ્દે થયેલું વિરોધ પ્રદર્શન  હિંસક બન્યું હતું.  બાંગ્લાદેશમાં સોમવારે બળવો થયો હતો. વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી રાજધાની ઢાકા છોડી દીધી. હવે આ … Continue reading Bangladesh Crisis: શેખ હસીનાની વિદાયથી ભારતની ચિંતા કેમ વધી ?